મીઠો અને સુંદર પત્ર મેળવી હું ખૂબ જ ખુશ થઈ.
અવશ્ય, હું તારી પ્રાર્થના સાંભળું છું અને મારો સંકલ્પ એ છે કે આ તારો દુષ્ટ દુશ્મન સદાને માટે હારી જ જાય અને તેનું પાછા આવવાનું અને તને ફરી પજવવાનું અસંભવ બની જાય.
એને તો સદાને માટે જવા જ દેવાનો કે જેથી ફરી કદી પણ પાછો ના જ આવે.
મારો પ્રેમ અને શક્તિ તારી સાથે જ છે, તારામાં છે , ચોતરફ છે, તારી રક્ષા અને મદદ કરી સઘળી હાનિઓમાંથી તને ઉગારવા માટે.
૧૮ જાન્યુઆરી ૧૯૫૬
કુપા અવશ્ય એક દિવસ વિજયી થશે જ.
૧૮ જાન્યુઆરી ૧૯૫૬
શ્વેત ગુલાબ
પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…
પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…
પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…
પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…
‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…
પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ, એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…