Mother on Kali Puja day with Bokul (Champaklal)
મારા વહાલા બાળક,
મારો પ્રેમ નિરંતર તારી સાથે છે.
મારી મદદ હંમેશ તારી સાથે છે.
મારી શક્તિ સદૈવ તારી સાથે છે.
હું તને તમામ મુશ્કેલીઓની આરપાર પ્રકાશ, શાંતિ અને આનંદ તરફ દોરી જઈશ. આ તું કદી પણ ભૂલતી નહિ.
સંદર્ભ : શ્વેત ગુલાબ
પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…
પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…
પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…
પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…
‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…
પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ, એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…