દિવ્ય પ્રભુનો આખરી વિજય અવશ્ય છે જ

જ્યારે હું લખવા માટે ખૂબ જ વ્યસ્ત હોઉં છું ત્યારે પણ હંમેશા, તરત જ જવાબ આપું છું.

પ્રતિકાર કરવા માટે મારો પ્રેમ, શક્તિ, મારી હિંમત અને દુષ્ટ હુમલાઓ સામે મારી રક્ષા દ્વારા હું તને મારો જવાબ મોકલું છું.

તારે તો ફક્ત આંતરિક શાંતિ રાખી બીકને બને તેટલી ધકેલી દેવાની, મારી શક્તિ અને રક્ષણ ઉપર ભરોસો રાખવાનો, તે પોતાનું કાર્ય પૂરેપૂરું કરી શકે.

આપણને જીત મળવી જ જોઈએ અને મળશે જ ભલે પછી આપણે લડવું પડે તો પણ.

હું કદી પણ હતાશ થઇ નથી અને તને પણ તેમ કરવા કહું છું કારણકે દિવ્ય પ્રભુનો આખરી વિજય અવશ્ય છે જ.

3 નવેમ્બર ૧૯૫૫

શ્વેત ગુલાબ

શ્રી માતાજી

Recent Posts

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.17

પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.16

પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.15

પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.14

પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…

6 years ago

‘સાવિત્રી’ ના પ્રતીકાત્મક પાત્રો

‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે -પૃ.13

પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ,  એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…

6 years ago