The Mother of Sri Aurobindo Ashram
તારો જવાબ તદ્દન સાચો હતો. મારુ કોઈ પણ બાળક શૂન્ય હોય જ ન શકે. હકીકતમાં તો મારા પ્રત્યેક બાળકની પોતાની ખાસ જગ્યા છે અને તેણે એક વિશેષ ધ્યેય પરિપૂર્ણ કરવાનું છે. હું તે બધાને સમભાવે ચાહું છું અને દરેકના હિત અને વિકાસ માટેની ખરી જરૂરિયાત પ્રમાણે, કોઈ ભેદભાવ કે પસંદગી વગર કાર્ય કરું છું.
જે જ્ઞાન માટે મેં તને વચન આપેલું છે તે તત્વજ્ઞાન, વિજ્ઞાન કે કલાકૌશલ્ય નું ઉપર છલ્લુ જ્ઞાન નથી. એતો પરમ પ્રભુના જ્ઞાનનું, પરમ પ્રભુ સાથે એકરૂપ થવાના માર્ગના જ્ઞાનનું વચન છે. કેવળ આ એક જ જ્ઞાન મેળવવું ઈચ્છવા યોગ્ય છે. આ પ્રમાણે તારું કહેવું પણ સાચું છે.
હુમલાઓ તો લાંબા કાળની ઘટના છે. તેઓને અચાનક રોકવાનું એ તુમ સરળ ના થઈ શકે. પરંતુ એક દિવસ તો તેઓને અટકી જવું જ પડશે. આ દરિમયાન મેં તને આપેલા વચનમાં વિશ્વાસ રાખ અને કે જે હંમેશ પ્રાપ્ય છે તેને તું પોકાર કે જેથી તેઓને અલ્પકાલીન અને ઓછા તીવ્ર બનાવી શકાય.
૬ નવેમ્બર ૧૯૫૫
શ્વેત ગુલાબ
પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…
પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…
પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…
પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…
‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…
પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ, એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…