લોકોની બુદ્ધિહીન વાત માની લેવું ના જોઈએ

હું અત્યંત દિલગીર છું કે અમુક લોકોએ તને ઘણી અર્થહીન વાતો કરી છે. તેઓ પોતાની રીતે વસ્તુ જુએ છે. પરંતુ તે ખરું નથી. અને તારે આ લોકોની વાત માની લેવું ના જોઈએ અથવા તો આવી બુદ્ધિહીન વાતોથી પ્રેરાઇ તારે કોઈપણ નિર્ણય ના લેવો જોઈએ.

૧૭ ડિસેમ્બર ૧૯૫૫

શ્વેત ગુલાબ

You may also like...