લોકોની બુદ્ધિહીન વાત માની લેવું ના જોઈએ
by
શ્રી માતાજી
·
October 8, 2018
હું અત્યંત દિલગીર છું કે અમુક લોકોએ તને ઘણી અર્થહીન વાતો કરી છે. તેઓ પોતાની રીતે વસ્તુ જુએ છે. પરંતુ તે ખરું નથી. અને તારે આ લોકોની વાત માની લેવું ના જોઈએ અથવા તો આવી બુદ્ધિહીન વાતોથી પ્રેરાઇ તારે કોઈપણ નિર્ણય ના લેવો જોઈએ.
૧૭ ડિસેમ્બર ૧૯૫૫
શ્વેત ગુલાબ
Post Views: 2,442
Tags: ૧૭ ડિસેમ્બર ૧૯૫૫હુતા
You may also like...