શ્રી માતાજીનું પ્રતીક

હું તને પ્રતીક ની બે નકલો મોકલું છું. તેમાંના એક ઉપર તેનો ભાવાર્થ સમજાવ્યો છે.

આ રહી પ્રતીકની ખરી રૂપરેખા:

મધ્ય વર્તુળ તે પરાશક્તિને, મહાશક્તિ ને દર્શાવે છે.

મધ્યની ચાર પાંદડીઓ માતાજીના ચાર સ્વરૂપો છે, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, મહાકાલી અને મહેશ્વરી. અને બાર પાંદડીઓ તેમની બાર અંશવિભૂતિઓ છે.

૨ ડિસેમ્બર ૧૯૫૫

શ્વેત ગુલાબ

You may also like...