હું તને પ્રતીક ની બે નકલો મોકલું છું. તેમાંના એક ઉપર તેનો ભાવાર્થ સમજાવ્યો છે.
આ રહી પ્રતીકની ખરી રૂપરેખા:
મધ્ય વર્તુળ તે પરાશક્તિને, મહાશક્તિ ને દર્શાવે છે.
મધ્યની ચાર પાંદડીઓ માતાજીના ચાર સ્વરૂપો છે, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, મહાકાલી અને મહેશ્વરી. અને બાર પાંદડીઓ તેમની બાર અંશવિભૂતિઓ છે.
૨ ડિસેમ્બર ૧૯૫૫
શ્વેત ગુલાબ
પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…
પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…
પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…
પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…
‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…
પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ, એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…