10. સમિષ્ટિની અંદર સામાજિક મનુષ્યના ચાર કર્તવ્યોનો સ્વીકાર કરવામાં આવ્યો છે

ચતુર્વર્ણ વ્યવસ્થાના ત્રણ પાસાઓ:
1. સામાજિક તથા આર્થિક
2. સાંસ્કૃતિક અને
3. આધ્યાત્મિક

આર્થિક પાસાથી વિચારતા , ચતુર્વર્ણ વ્યવસ્થામાં સમિષ્ટિની અંદર સામાજિક મનુષ્યના ચાર કર્તવ્યોનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
1. ધાર્મિક તથા બૌધિક
2. રાજનીતિક
3. આર્થિક અને
4. સેવાત્મક

આ રીતે ચાર પ્રકારના કર્મ હોય છે-
1. ધાર્મિક પૌરોહિત્ય, સાહિત્ય, શિક્ષા અને જ્ઞાનનું કર્મ
2. શાસન , રાજનીતિ, પ્રશાસન અને યુદ્ધનું કર્મ
3. ઉત્પાદન , ધનોપાર્જન અને વિનિમયનું કર્મ
4. વૈતનિક શ્રમ અને સેવાનું કર્મ

શ્રી અરવિંદ

Recent Posts

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.17

પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.16

પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.15

પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.14

પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…

6 years ago

‘સાવિત્રી’ ના પ્રતીકાત્મક પાત્રો

‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે -પૃ.13

પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ,  એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…

6 years ago