જીવન છે – શૂદ્રત્વ થી બ્રામણત્વ પ્રતિની યાત્રા:
પ્રાચીન જ્ઞાનીઓનો એવો મત છે કે બધાં જ મનુષ્ય પોતાની નિમ્નતર પ્રકૃતિમાં શૂદ્ર રૂપે જન્મે છે અને નૈતિક તથા આધ્યાત્મિક સંસ્કાર દ્વારા જ તે દ્વિજ ( સંસ્કૃત) બને છે. પરંતુ પોતાની ઉચ્ચતમ પ્રકૃતિમાં બધાં જ બ્રાહ્મણ હોય છે અને મનુષ્ય પૂર્ણ આત્મસ્વરૂપ એટલે કે દેવત્વ પ્રાપ્ત કરી શકે છે.
પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…
પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…
પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…
પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…
‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…
પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ, એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…