માનવમાં રહેલ શૂદ્ર-શક્તિને પૂર્ણતયા વિકાસ કરવામાં આવતા જાગ્રત થતી આત્મ-શક્તિઓ:
કાર્ય અને સેવારૂપી આ શૂદ્ર સ્વભાવ અને ધર્મનો પૂર્ણતયા વિકાસ થતા તેની અંદર અત્યંત આવશ્યક અને સુંદર તત્વના દર્શન થાય છે અને તેમાં જ ઉચ્ચતમ આધ્યાત્મિક વિકાસના રહસ્યની ચાવી રહેલી છે.
શુદ્ર-પ્રકૃતિના પૂર્ણ વિકાસ સાથે આત્માની શક્તિઓ સાથે સંબંધ ધરાવતી શક્તિઓ જાગ્રત થાય છે. જેવી કે-
આ પૂર્ણ આત્મા સમર્પણની શક્તિ પાસે રહેલી છે આધ્યાત્મિક જીવનના ક્ષેત્રના દ્વાર ખોલવાની રહસ્યમય ચાવી.
શૂદ્ર-ધર્મની પૂર્ણતા તથા શૂદ્ર-સ્વભાવની મહત્તા ઉપરોક્ત શક્તિઓમાં નિહિત છે. જો આ તત્વો મનુષ્યની અંદર વિદ્યમાન નથી થતાં તો તે પૂર્ણ કે સર્વાંગ સંપન્ન બની શકતો નથી.
પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…
પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…
પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…
પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…
‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…
પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ, એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…