16. વૈશ્ય-શક્તિ માટે જરૂરી અન્ય વર્ણોની શક્તિ

વૈશ્ય-શક્તિ સાથે જરૂરી બ્રાહ્મણ-શક્તિ:

ઉત્પાદન સંબંધી મનોવૃત્તિ અને કાર્યપ્રવૃત્તિવાળા મનુષ્યમાં ખુલ્લું અને જિજ્ઞાશાવાળું મન, વૈશ્વિક વિચાર-ભંડાર અને જ્ઞાન હોવું જોઈએ, નહી તો વિસ્તારશીલ વિકાસ વિનાનો પોતાના દૈનિક કાર્ય-વ્યાપારના સીમિત વાડામાં પુરાયને ભમતો રહેતો ઘાણીનો બળદ બની રહેશે.

વૈશ્ય-શક્તિ સાથે જરૂરી ક્ષત્રિય-શક્તિ:

તેનામાં સાહસ અને મોટું કાર્ય કરવાનું બીડું ઉઠાવવાની પણ વૃત્તિ હોવી જોઈએ.

વૈશ્ય-શક્તિ સાથે જરૂરી શૂદ્ર-શક્તિ:

પોતાના ઉપાર્જન અને ઉત્પાદનના કાર્યમાં સેવાની ભાવના લાવવી જોઈએ જેથી કરી તે ફક્ત ઉપાર્જન કરે એટલું જ નહિ પરંતુ દાન પણ કરી શકે. માત્ર ભેગું કરી-કરીને જીવનના સુખોનો માત્ર ઉપભોગ ન કરતા પોતાની આજુબાજુનાં પર્યાવરણ-જીવનમાંથી જે લાભો મળે છે તેને ફળદાયી અને પૂર્ણ સમૃદ્ધ બનાવવા માટે સચેતન સહાયરૂપ બને છે.

શ્રી અરવિંદ

Recent Posts

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.17

પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.16

પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.15

પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.14

પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…

6 years ago

‘સાવિત્રી’ ના પ્રતીકાત્મક પાત્રો

‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે -પૃ.13

પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ,  એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…

6 years ago