વૈશ્ય-શક્તિ સાથે જરૂરી બ્રાહ્મણ-શક્તિ:
ઉત્પાદન સંબંધી મનોવૃત્તિ અને કાર્યપ્રવૃત્તિવાળા મનુષ્યમાં ખુલ્લું અને જિજ્ઞાશાવાળું મન, વૈશ્વિક વિચાર-ભંડાર અને જ્ઞાન હોવું જોઈએ, નહી તો વિસ્તારશીલ વિકાસ વિનાનો પોતાના દૈનિક કાર્ય-વ્યાપારના સીમિત વાડામાં પુરાયને ભમતો રહેતો ઘાણીનો બળદ બની રહેશે.
વૈશ્ય-શક્તિ સાથે જરૂરી ક્ષત્રિય-શક્તિ:
તેનામાં સાહસ અને મોટું કાર્ય કરવાનું બીડું ઉઠાવવાની પણ વૃત્તિ હોવી જોઈએ.
વૈશ્ય-શક્તિ સાથે જરૂરી શૂદ્ર-શક્તિ:
પોતાના ઉપાર્જન અને ઉત્પાદનના કાર્યમાં સેવાની ભાવના લાવવી જોઈએ જેથી કરી તે ફક્ત ઉપાર્જન કરે એટલું જ નહિ પરંતુ દાન પણ કરી શકે. માત્ર ભેગું કરી-કરીને જીવનના સુખોનો માત્ર ઉપભોગ ન કરતા પોતાની આજુબાજુનાં પર્યાવરણ-જીવનમાંથી જે લાભો મળે છે તેને ફળદાયી અને પૂર્ણ સમૃદ્ધ બનાવવા માટે સચેતન સહાયરૂપ બને છે.
પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…
પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…
પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…
પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…
‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…
પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ, એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…