19. જીવન અને કર્મોના વિષયમાં ગીતાનું દર્શન

મોટેભાગે એમ  થતું હોય છે કે ગીતાના સ્લોકોને અને તેના ઉપદેશને સંપૂર્ણ અર્થ ધારણ કરનાર કોઈ એક સ્વતંત્ર ઉદ્ધરણ તરીકે લેવામાં આવે છે. પરંતુ આખા ગ્રંથમાં અને વિશેષ કરીને છેલ્લા બાર અધ્યાયોમાં તે જે વસ્તુ કહી રહી છે તે બધાની સાથે સંગતિ કરીને એટલે કે તે બધાની સાથે અનુસંધાન કરીને આપણે તેનો ઉપદેશ ગ્રહણ કરવાનો છે. તો જ આપણને સમજાશે કે એનો અર્થ વધુ ઊંડો અને ગહન છે.
જીવન અને કર્મોના વિષયમાં ગીતાનું દર્શન એ છે કે બધું જ વાસુદેવ રૂપ પ્રભુનોજ આવિર્ભાવ છે –

यतः प्रवृत्तिः भूतानाम् येन सर्वम् इदम् ततम् ।
स्वकर्मणा तम् अभ्यर्च्य सिद्धिम् विन्दति मानवः ॥18.46
**
Sri Aurobindo’s Interpretation
He from whom all beings originate, by whom all this universe is pervaded, by worshipping Him by his own work, a man reacheth perfection.

શ્રી અરવિંદ

Recent Posts

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.17

પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.16

પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.15

પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.14

પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…

6 years ago

‘સાવિત્રી’ ના પ્રતીકાત્મક પાત્રો

‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે -પૃ.13

પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ,  એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…

6 years ago