Monthly Archive: October 2018
First of all, from the financial point of view, the principle on which our action is based is the following: money is not meant to make money. This idea that money must make money...
બીજી ગમે તે વસ્તુ માટે ભલે માગણી કરો અને તેને પ્રાપ્ત કરો પરંતુ આ સ્થિરતા તો હંમેશની થઇ રહેવી જોઇએ. જ્ઞાન, શકિત, આનંદ કદાચ આવે પણ ખરાં, છતાં આ સ્થિરતાનો પાયો જો નથી હોતો...
Peace, calm, quiet, silence એ દરેક શબ્દના અર્થની છાયા જુદી જુદી છે. પરંતુ એની વ્યાખ્યા આપવી સહેલી નથી. આપણે કંઇક આવા પર્યાયો યોજી શકીએ. Peace – શાંતિ Calm – સ્થિરતા Quiet – અચંચળતા Silence...
અચંચળતા કરતાં નીરવતા આગળની સ્થિતિ છે. એને પ્રાપ્ત કરવા માટે અંતરના ઊંડાણમાં રહેલા માનસિક સ્તરમાંથી ૫ણ વિચારોને પૂરેપૂરો દેશવટો આપીને તેને તદન નીરવ બનાવી દેવું જોઇએ, યા તો વિચારોને એ સ્તરથી તદન બહાર રાખવા...
અચંચળ મન હોવું એ પહેલું પ્ગલું છે. મનની નીરવતા તેનાંથી આગળનું પગલું છે, પરંતુ અચંચળતા તો હોવી જોઇએ જ. અચંચળ મન એટલે આપણી અંદર રહેલી એક એવી મનોમન ચેતના જે વિચારોને પોતાનામાં આવતા તથા...
સાધનાને માટે પ્રાણની કામનાઓનો અને આવેગોનો, અથવા તો આપણા શરીરની ક્રિયાઓનો સંયમ જેટલો જરૂરનો છે તેટલો જ આપણા વિચારો ઉપરનો સંયમ પણ આવશ્યક છે. અને આ વસ્તુ ફકત સાધના માટે જરૂરી છે એમ નથી....
મન નીરવ થઇ જાય, વિચારોથી મુકત અને પ્રશાંત બને એ વસ્તુ અનિષ્ટ નથી. કારણ કે મોટે ભાગે જયારે મન એ પ્રમાણે નીરવ બને છે ત્યારે તેની ઉપરના લોકમાંથી વ્યાપક શાંતિનું પૂરેપુરું અવતરણ થઇ શકે...
શૂન્ય મન અને સ્થિર મન વચ્ચેનો તફાવત આ પ્રમાણે છે : જયારે મન શૂન્ય એટલે કે ખાલી હોય છે ત્યારે એમાં એક પણ વિચાર, એક પણ વિભાવન કે કલ્પના, કોઇ પણ પ્રકારની માનસિક ક્રિયા...
નિશ્વલ નીરવતા હમેશાં હિતકારી છે. પરંતુ જયારે હું મનની અચંચળતા વિષે કહું છું ત્યારે તેનો અર્થ મનની સંપૂર્ણ નીરવતા એવો કરવાનો નથી.અચંચળ મન એટલે ક્ષોભથી અને કલેશથી મુકત, સ્થિર, નિશ્વત અને પ્રફુલ્લ મન. એવું...
મનની અંદર સ્થિર સ્થાપિત શાંતિ અને નિશ્વલ નીરવતા મેળવવાનું કાર્ય સાધનામાં સૌથી પહેલું કરવાનું છે. એના વિના તમને કદાચ આધ્યાત્મિક અનુભૂતિઓ થશે પરંતુ કાયમનું કાંઇ પણ નહિ ટકે. નીરવ મનની અંદર જ સાચી ચેતનાનું...