Daily Archive: October 8, 2018

શ્રી અરવિંદનું ચિન્હ લાલ કમળ અને મારું શ્વેત છે

શ્રી અરવિંદનું ચિન્હ લાલ કમળ અને મારું શ્વેત છે. સ્વાભાવિક રીતે કમળ દિવ્ય જ્ઞાનનું પુષ્પ છે, પછી ભલેને તે કોઈપણ રંગનો હોય. પરંતુ રક્ત વર્ણ અવતારનો, પાર્થિવ તત્વમાં પ્રગટેલા પ્રભુ નો સંકેત કરે છે...

The Mother of Sri Aurobindo Ashram

મારી એક દ્રષ્ટિ પ્રતિકૂળ બળો સામે રક્ષણ કરવામાં અગમ્ય રીતે અતિ ઉપયોગી થઈ શકે છે

એક વાત તો તારે સમજી જ લેવી જોઈએ કે આ પરિબળ પરમ પ્રભુ નો દુશ્મન છે. આ પરિબળ સમસ્ત સિદ્ધિઓનો વેરી છે અને મને મળવા માટે અને ડરાવે છે. તું ઇચ્છે છે એટલો સમય...

The Mother of Sri Aurobindo Ashram

દરરોજની એક પ્રાર્થના લખવી

મને તારો સરસ કાગળ મળ્યો અને હું તરત જ તને બીજી રોજનીશી મોકલું છું જેથી તું તેમાં તાત્કાલિક લખવાનું શરૂ કરી શકે. મારો પ્રસ્તાવ એ છે કે એમાંની એક રોજનીશીમાં (શ્રી અરવિંદની) તારે દરરોજની...

લોકોની બુદ્ધિહીન વાત માની લેવું ના જોઈએ

હું અત્યંત દિલગીર છું કે અમુક લોકોએ તને ઘણી અર્થહીન વાતો કરી છે. તેઓ પોતાની રીતે વસ્તુ જુએ છે. પરંતુ તે ખરું નથી. અને તારે આ લોકોની વાત માની લેવું ના જોઈએ અથવા તો...