Daily Archive: October 30, 2018

sri aurobindo in his room, sri aurobindo

10-જ્ઞાન, શકિત, અને આનંદ સ્થાયી પણે સ્થિરતાના પાયા ઉપર રહી શકે છે

બીજી ગમે તે વસ્તુ માટે ભલે માગણી કરો અને તેને પ્રાપ્ત કરો પરંતુ આ સ્થિરતા તો હંમેશની થઇ રહેવી જોઇએ. જ્ઞાન, શકિત, આનંદ કદાચ આવે પણ ખરાં, છતાં આ સ્થિરતાનો પાયો જો નથી હોતો...

sri aurobindo in his room, sri aurobindo

9 -Peace, calm, quiet, silence – એ દરેક શબ્દના અર્થની છાયા

Peace, calm, quiet, silence  એ દરેક શબ્દના અર્થની છાયા જુદી જુદી છે. પરંતુ એની વ્યાખ્યા આપવી સહેલી નથી. આપણે કંઇક આવા પર્યાયો યોજી શકીએ. Peace – શાંતિ Calm – સ્થિરતા Quiet – અચંચળતા Silence...