Monthly Archive: October 2018

The Mother of Sri Aurobindo Ashram

મારી એક દ્રષ્ટિ પ્રતિકૂળ બળો સામે રક્ષણ કરવામાં અગમ્ય રીતે અતિ ઉપયોગી થઈ શકે છે

એક વાત તો તારે સમજી જ લેવી જોઈએ કે આ પરિબળ પરમ પ્રભુ નો દુશ્મન છે. આ પરિબળ સમસ્ત સિદ્ધિઓનો વેરી છે અને મને મળવા માટે અને ડરાવે છે. તું ઇચ્છે છે એટલો સમય...

The Mother of Sri Aurobindo Ashram

દરરોજની એક પ્રાર્થના લખવી

મને તારો સરસ કાગળ મળ્યો અને હું તરત જ તને બીજી રોજનીશી મોકલું છું જેથી તું તેમાં તાત્કાલિક લખવાનું શરૂ કરી શકે. મારો પ્રસ્તાવ એ છે કે એમાંની એક રોજનીશીમાં (શ્રી અરવિંદની) તારે દરરોજની...

લોકોની બુદ્ધિહીન વાત માની લેવું ના જોઈએ

હું અત્યંત દિલગીર છું કે અમુક લોકોએ તને ઘણી અર્થહીન વાતો કરી છે. તેઓ પોતાની રીતે વસ્તુ જુએ છે. પરંતુ તે ખરું નથી. અને તારે આ લોકોની વાત માની લેવું ના જોઈએ અથવા તો...

શ્રી માતાજીનું પ્રતીક

હું તને પ્રતીક ની બે નકલો મોકલું છું. તેમાંના એક ઉપર તેનો ભાવાર્થ સમજાવ્યો છે. આ રહી પ્રતીકની ખરી રૂપરેખા: મધ્ય વર્તુળ તે પરાશક્તિને, મહાશક્તિ ને દર્શાવે છે. મધ્યની ચાર પાંદડીઓ માતાજીના ચાર સ્વરૂપો...

The Mother of Sri Aurobindo Ashram

મદદ માટે મને પોકારવાનું ચાલુજ રાખ

એ માટે માફ કરવા જેવું કંઈ જ નથી. તું પ્રથમ બલી બની છે. મેં તને ક્યારનું કહેલું જ છે કે આ પ્રતિકૂળ બળો તને સંતાપે છે અને તને ઈજા કરવા માંગે છે અને  બધી...

The Mother of Sri Aurobindo Ashram

મારુ કોઈ પણ બાળક શૂન્ય હોય જ ન શકે

તારો જવાબ તદ્દન સાચો હતો. મારુ કોઈ પણ બાળક શૂન્ય હોય જ ન શકે. હકીકતમાં તો મારા પ્રત્યેક બાળકની પોતાની ખાસ જગ્યા છે અને તેણે એક વિશેષ ધ્યેય પરિપૂર્ણ કરવાનું છે. હું તે બધાને...

Darshan of Sri Aurobindo and The Mother

દિવ્ય પ્રભુનો આખરી વિજય અવશ્ય છે જ

જ્યારે હું લખવા માટે ખૂબ જ વ્યસ્ત હોઉં છું ત્યારે પણ હંમેશા, તરત જ જવાબ આપું છું. પ્રતિકાર કરવા માટે મારો પ્રેમ, શક્તિ, મારી હિંમત અને દુષ્ટ હુમલાઓ સામે મારી રક્ષા દ્વારા હું તને...

The Mother of Sri Aurobindo Ashram

મારી મદદ અનુભવતા શીખી લેવું જોઇએ

મને જોઈએ છે કે તું આ ક્રૂર બળોથી મુક્ત થઈ જ જા, કે જે તને ખૂબ જ દુઃખી કરે છે. તને તેઓની દુષ્ટ પકડમાંથી બચાવવા માટે આંતરિક રીતે હું સતત કાર્ય કરી રહી છું....

Beautiful pic of The Mother of Sri Aurobindo Ashram

શા માટે લોકોની વાહિયાત વાતો સાંભળે છે?

ખરેખર, મારા બાળક, મારો આશય તને તજી દેવાનો નથી, જેથી તારે ચિંતા કરવાની જરૂર નથી. પણ તું શા માટે લોકોની વાહિયાત વાતો સાંભળે છે? તેઓ ખૂબ ઉપદ્રવી છે અને બધા ઉપર પોતાનું ઝેર ફેંકે...