Monthly Archive: March 2019
પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી એ વિચાર આપણો માર્ગદર્શક શું ન બની રહે ? ઉત્તર : કેવો વિચાર ? મનોમય વિચાર કયારેય પણ આંશિક...
પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં હોય તો સભાન રહી શકે ? ઉત્તર : માણસ જ્યારે પોતાની મર્યાદિત શારીરિક વ્યક્તિતામાંથી બહાર નીકળી ગયો હોય તથા...
પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે ‘ક્ષ ના વિચારો અને એની કામનાઓએ કદાચ મારા સ્વપ્નમાં મૂર્ત સ્વરૂપ ધારણ કર્યું હોય’ બીજી વ્યક્તિનો વિચાર કે એની ઈચ્છા મારા સ્વપ્નમાં કેવી રીતે મૂર્ત...
પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું શકય નથી ખરું ને ? ઉત્તર: હા. પ્રશ્ન : ચિત્ત જ્યારે બહારની બાજુએથી (બુદ્ધિમાંથી નહિ) વિચારો, ઈચ્છાઓ વિ. ગ્રહણ...