અને અંતમાં, આ ચતુર્વિધ કર્મના દિવ્યતમ રૂપ અને અત્યંત ક્રિયાશીલ આત્મશક્તિને પ્રાપ્ત કરવું એ જ સર્વોચ્ચ આધ્યાત્મિક સિદ્ધિ પ્રતિની વિશાળ વાસ્તવિકતાના દ્વારે પહોંચવાનો શીઘ્રગામી માર્ગ છે. આ આપણે ત્યારે જ કરી શકીએ જ્યારે આપણે આપણા સ્વધર્મની ક્રિયાઓને અંતરયામી પ્રભુ, વિશ્વગત પરમાત્મા અને પરાત્પર પુરૂષોતમની પૂજામાં પરિણત કરી દઈએ.
અંતે સંપૂર્ણ કર્મને જ એમના હાથોમાં આપી દઈએ- मयि संन्यस्य कर्माणि (5.13). અને જ્યારે આપણે ગુણાતીત બની જઈશું ત્યાર પછી જ ચાતુર્વણ્યના ભેદોથી ધર્મોની સીમાઓ વટાવી सर्वधर्मान परित्यज्य – (18.66) ને ચરિતાર્થ કરી શકાશે.
ત્યાર પછી જ ઈશ્વર વ્યક્તિને વિશ્વગત સ્વભાવમાં ઉઠાવી આપણી અંદર ચતુર્વિધ પ્રકુતિના આત્માને પૂર્ણ બનાવી દે છે તથા જીવાત્મામાં વિરાજમાન પ્રભુના દિવ્ય સંકલ્પ અને શક્તિ અનુસાર કર્મોને સંપન્ન કરે છે.
પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…
પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…
પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…
પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…
‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…
પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ, એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…