આપણી માનવ-પ્રકૃતિની પૂર્ણતા માટે બ્રાહ્મણની આત્મ-શક્તિઓની જેટલી આવશ્યકતા છે એટલી જ આવશ્યકતા ક્ષત્રિય-પ્રકૃતિની છે. ક્ષત્રિય-પ્રકૃતિને નિર્માણ કરનાર તત્વો નીચે મુજબ છે અને તે બધાં કર્મવીર મનુષ્ય માટે અનિવાર્ય ગુણો છે.
સાચા ક્ષત્રિયનો ધર્મ છે કે તે ઉપરોક્ત દર્શાવેલ ગુણોને તેની પરાકાષ્ઠાએ પહોચાડી તેને એક પ્રકારની દિવ્ય સમૃદ્ધતા, પવિત્રતા અને મહિમા પ્રદાન કરે છે અને આ દૈવી ગુણોનું જીવનભર અનુસરણ કરતો રહે છે.
પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…
પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…
પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…
પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…
‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…
પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ, એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…