વૈશ્ય-પ્રકૃતિ:
વૈશ્ય-પ્રકૃતિનાં મુખ્ય લક્ષણો:
આવી પ્રકૃતિવાળા મનુષ્યનું મન વિકાસનાં મધ્યમ સ્તરે આવી પહોચેલું હોય છે. તે શિખરો પ્રતિ ઉડાન ભરવાનું તસ્દી લેતું નથી – ભારે પરિશ્રમ કરતું નથી તેમજ એટલું મહાન પણ હોતું નથી કે જીવનના વર્તમાન ઢાંચાઓને તોડી અન્ય નૂતન ઢાંચાઓનું સર્જાન કરી શકે. પરંતુ ક્ષમતા, અનુકૂલનશીલતા તથા સંયમ-મર્યાદા રૂપી વિશેષ લક્ષણોથી યુક્ત હોય છે.
પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…
પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…
પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…
પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…
‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…
પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ, એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…