વૈશ્ય-પ્રકૃતિ:

  • માનવ-પ્રકૃતિની એક વૃત્તિ એવી હોય છે જેમાં વ્યાવહારિક અને વ્યવસ્થાશીલ બુદ્ધિ અને પ્રાણની વિશિષ્ટ સહજવૃત્તિ ઊભરતી હોય છે.
  • વૈશ્ય-પ્રકૃતિની વૃત્તિને કારણે જ આપણી વ્યાપારિક તેમજ ઔદ્યોગિક સભ્યતાનું નિર્માણ થયું છે અને તેની મર્યાદા અને વિકૃત્તિઓથી આપણે સૌ વાકેફ છીએ. આમ હોવા છતાં વૈશ્ય-પ્રકૃતિની પોતાની અનોખી શક્તિઓ પણ છે. એમાં એવા તત્વો છે જે જીવનની સમગ્રતા માટે અન્ય ચીજોની માફક અનિવાર્ય છે.

 

વૈશ્ય-પ્રકૃતિનાં મુખ્ય લક્ષણો:

  • બાહ્ય ક્રિયામાં નિપૂર્ણ
  • આવિષ્કારક બુદ્ધિ
  • વ્યાવસાયિક, વ્યાપારિક, ઔધોગિક, આર્થિક, વ્યાવહારિક તેમજ વૈજ્ઞાનિક, યાંત્રિક, તકનીકી અને ઉપયોગીતાવાદી મન

 

આવી પ્રકૃતિવાળા મનુષ્યનું મન વિકાસનાં  મધ્યમ સ્તરે આવી પહોચેલું હોય છે. તે શિખરો પ્રતિ ઉડાન ભરવાનું તસ્દી લેતું નથી – ભારે પરિશ્રમ કરતું નથી તેમજ એટલું મહાન પણ હોતું નથી કે જીવનના વર્તમાન ઢાંચાઓને તોડી અન્ય નૂતન ઢાંચાઓનું સર્જાન કરી શકે. પરંતુ ક્ષમતા, અનુકૂલનશીલતા તથા સંયમ-મર્યાદા રૂપી વિશેષ લક્ષણોથી યુક્ત હોય છે.

શ્રી અરવિંદ

Recent Posts

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.17

પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.16

પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.15

પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.14

પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…

6 years ago

‘સાવિત્રી’ ના પ્રતીકાત્મક પાત્રો

‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે -પૃ.13

પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ,  એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…

6 years ago