9. જીવનને ગતિશીલ રાખતી શૂદ્રની શ્રમ-શક્તિ

શુદ્ર-પ્રકૃતિ:

માનવ-સ્વભાવની એક પ્રકૃતિ એવી હોય છે તેનો ઝુકાવ, કાર્ય અને સેવા પ્રતિ હોય છે. આ મહાન શુદ્ર-શક્તિને સમજવા માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લઈશું.

  • જીવનને ગતિશીલ રાખતી શૂદ્રની શ્રમ-શક્તિ
  • શૂદ્ર-શક્તિને દુષિત કરનાર તત્વ મનુષ્યમાં વિદ્યમાન તમોગુણનું હાવી થવું
  • શૂદ્રત્વ થી બ્રામણત્વ પ્રતિની યાત્રા
  • માનવમાં રહેલ શૂદ્ર-શક્તિને પૂર્ણતયા વિકાસ કરવામાં આવતા જાગ્રત થતી આત્મ-શક્તિઓ

જીવનને ગતિશીલ રાખતી શૂદ્રની શ્રમ-શક્તિ:

જીવનના મૂલ્યોમાં શ્રમની મહત્તા ઉપર ભાર મુકવામાં આવ્યો છે અને શ્રમિકના ઘોર પરિશ્રમને માનવ-માનવના સંબંધોની આધારશીલાનાં રૂપમાં જોવામાં આવ્યું છે. જડજગતમાં શૂદ્રની જે શ્રમ-શક્તિ જોવામાં આવે છે. તેને અનિવાર્યતાની દૃષ્ટિએ જોતાં સ્થૂળ જીવનનો આધાર છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો તેને આધારે સ્થૂળ જીવન ગતિ કરે છે. પ્રાચીન ઉપમાની ભાષામાં કહીએ તો તે સૃષ્ટિકર્તા બ્રહ્માના પગો છે.

શ્રી અરવિંદ

Recent Posts

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.17

પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.16

પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.15

પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.14

પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…

6 years ago

‘સાવિત્રી’ ના પ્રતીકાત્મક પાત્રો

‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે -પૃ.13

પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ,  એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…

6 years ago