Author: શ્રી અરવિંદ

sri aurobindo in his room, sri aurobindo

3. અચંચળ મન એટલે શું? અને તેની અગત્યતા

નિશ્વલ નીરવતા હમેશાં હિતકારી છે. પરંતુ જયારે હું મનની અચંચળતા વિષે કહું છું ત્યારે તેનો અર્થ મનની સંપૂર્ણ નીરવતા એવો કરવાનો નથી.અચંચળ મન એટલે ક્ષોભથી અને કલેશથી મુકત, સ્થિર, નિશ્વત અને પ્રફુલ્લ મન. એવું...

sri aurobindo in his room, sri aurobindo

2. નીરવ મનની અંદર જ સાચી ચેતનાનું ઘડતર થઇ શકે છે

મનની અંદર સ્થિર સ્થાપિત શાંતિ અને નિશ્વલ નીરવતા મેળવવાનું કાર્ય સાધનામાં સૌથી પહેલું કરવાનું છે. એના વિના તમને કદાચ આધ્યાત્મિક અનુભૂતિઓ થશે પરંતુ કાયમનું કાંઇ પણ નહિ ટકે. નીરવ મનની અંદર જ સાચી ચેતનાનું...

sri aurobindo in his room

1. અચંંચળ મન હોવું એ પ્રથમ જરુરિયાત છે

જો મન ચંચળ હોય તો યોગસાધનામાં પાયો સ્થિર થવો શકય નથી. એને માટે મનની અચંચળતા પ્રાપ્ત કરવી એ પહેલી આવશ્યકતા છે. વળી, આપ્ણી અંગત ચેતનાનો લય સાધવો એ કાંઇ યોગસાધનાનો મુખ્ય ઉદે્શ નથી. આપણી...

Sri Aurobindo in his Room

ઉપનિષદને વિષે

ઉપનિષદને વિષે બહુ થોડા લોકો જાણે છે. જયારે ઉપનિષદનો વિચાર કરીએ છીએ, ત્યારે ઘણે ભાગે આપણે શંકરાચાર્યનો અદ્વેતવાદ, રામાનુજનો વિશિષ્ટાદ્વૈતતવાદ કે મધ્વનો દ્વૈતવાદ વગેરે દાર્શનિકોની વ્યાખ્યાઓનો ખ્યાલ કરીએ છીએ. અસલ ઉપનિષદોમાં શું લખાણ છે,તેનો...

દુર્ગાસ્તોત્ર – શ્રી અરવિંદ

  હે મા દુર્ગે ! સિંહવાહિની ! સર્વશક્તિદાત્રી, હે મા શિવપ્રિયે ! તારી શક્તિના અંશમાંથી જન્મ પામેલા અમે ભારતના યુવકો તારા મંદિરમાં આવી પ્રાર્થના કરીએ છીએ. હે માતા, સાંભળ, ભારતમાં તું આવિર્ભાવ પામ, પ્રગટ...