શ્રી માને હુતા નો પત્ર: મારી વહાલી મા, જ્યારે મારી જમણી આંખ ફરકે છે ત્યારે મને લાગે છે કે આ શુભ ચિન્હ નથી; નક્કી કંઈ અનિષ્ટ થશે અને હું ગભરાઈ જાઉં છું. શ્રીમા નો...
મીઠો અને સુંદર પત્ર મેળવી હું ખૂબ જ ખુશ થઈ. અવશ્ય, હું તારી પ્રાર્થના સાંભળું છું અને મારો સંકલ્પ એ છે કે આ તારો દુષ્ટ દુશ્મન સદાને માટે હારી જ જાય અને તેનું પાછા...
શ્રી અરવિંદનું ચિન્હ લાલ કમળ અને મારું શ્વેત છે. સ્વાભાવિક રીતે કમળ દિવ્ય જ્ઞાનનું પુષ્પ છે, પછી ભલેને તે કોઈપણ રંગનો હોય. પરંતુ રક્ત વર્ણ અવતારનો, પાર્થિવ તત્વમાં પ્રગટેલા પ્રભુ નો સંકેત કરે છે...
એક વાત તો તારે સમજી જ લેવી જોઈએ કે આ પરિબળ પરમ પ્રભુ નો દુશ્મન છે. આ પરિબળ સમસ્ત સિદ્ધિઓનો વેરી છે અને મને મળવા માટે અને ડરાવે છે. તું ઇચ્છે છે એટલો સમય...
મને તારો સરસ કાગળ મળ્યો અને હું તરત જ તને બીજી રોજનીશી મોકલું છું જેથી તું તેમાં તાત્કાલિક લખવાનું શરૂ કરી શકે. મારો પ્રસ્તાવ એ છે કે એમાંની એક રોજનીશીમાં (શ્રી અરવિંદની) તારે દરરોજની...
હું અત્યંત દિલગીર છું કે અમુક લોકોએ તને ઘણી અર્થહીન વાતો કરી છે. તેઓ પોતાની રીતે વસ્તુ જુએ છે. પરંતુ તે ખરું નથી. અને તારે આ લોકોની વાત માની લેવું ના જોઈએ અથવા તો...
હું તને પ્રતીક ની બે નકલો મોકલું છું. તેમાંના એક ઉપર તેનો ભાવાર્થ સમજાવ્યો છે. આ રહી પ્રતીકની ખરી રૂપરેખા: મધ્ય વર્તુળ તે પરાશક્તિને, મહાશક્તિ ને દર્શાવે છે. મધ્યની ચાર પાંદડીઓ માતાજીના ચાર સ્વરૂપો...
એ માટે માફ કરવા જેવું કંઈ જ નથી. તું પ્રથમ બલી બની છે. મેં તને ક્યારનું કહેલું જ છે કે આ પ્રતિકૂળ બળો તને સંતાપે છે અને તને ઈજા કરવા માંગે છે અને બધી...
તારો જવાબ તદ્દન સાચો હતો. મારુ કોઈ પણ બાળક શૂન્ય હોય જ ન શકે. હકીકતમાં તો મારા પ્રત્યેક બાળકની પોતાની ખાસ જગ્યા છે અને તેણે એક વિશેષ ધ્યેય પરિપૂર્ણ કરવાનું છે. હું તે બધાને...