શ્રી માતાજીનું પ્રતીક
હું તને પ્રતીક ની બે નકલો મોકલું છું. તેમાંના એક ઉપર તેનો ભાવાર્થ સમજાવ્યો છે.
આ રહી પ્રતીકની ખરી રૂપરેખા:
મધ્ય વર્તુળ તે પરાશક્તિને, મહાશક્તિ ને દર્શાવે છે.
મધ્યની ચાર પાંદડીઓ માતાજીના ચાર સ્વરૂપો છે, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, મહાકાલી અને મહેશ્વરી. અને બાર પાંદડીઓ તેમની બાર અંશવિભૂતિઓ છે.
૨ ડિસેમ્બર ૧૯૫૫
શ્વેત ગુલાબ