મનની સ્થિરતા જાળવી રાખવી by શ્રી માતાજી · October 5, 2018 હવે તેં જે શાંતિ અને સાંનિધ્ય અનુભવ્યા છે, તેને તારે મનની ખૂબ સ્થિરતા વડે જાળવવા જોઈએ. હું તને સતત મદદ કરું છું. પણ ફક્ત જો તારું મન સ્થિર હશે તો જ એ મદદ તું મેળવી શકીશ. 28 જૂન ૧૯૫૫ સંદર્ભ : શ્વેત ગુલાબ Post Views: 3,515