Category: Chapter XV-Soul-Force and the Fourfold Personality

17. શૂદ્ર-શક્તિ માટે જરૂરી અન્ય વર્ણોની શક્તિ:

જો શ્રમ અને સેવા કરનાર મનુષ્ય (શૂદ્ર) પોતાના કાર્યમાં જ્ઞાન (બ્રહ્મ-શક્તિ), સન્માન-ભાવના (ક્ષાત્ર-શક્તિ), અભીપ્સા અને દક્ષતા (વૈશ્ય-શક્તિ) ના લાવે તો તે એક અસહાય શ્રમિક તથા સમાજનો દાસ બની જાય છે. કારણ કે અન્ય વર્ણોના...

16. વૈશ્ય-શક્તિ માટે જરૂરી અન્ય વર્ણોની શક્તિ

વૈશ્ય-શક્તિ સાથે જરૂરી બ્રાહ્મણ-શક્તિ: ઉત્પાદન સંબંધી મનોવૃત્તિ અને કાર્યપ્રવૃત્તિવાળા મનુષ્યમાં ખુલ્લું અને જિજ્ઞાશાવાળું મન, વૈશ્વિક વિચાર-ભંડાર અને જ્ઞાન હોવું જોઈએ, નહી તો વિસ્તારશીલ વિકાસ વિનાનો પોતાના દૈનિક કાર્ય-વ્યાપારના સીમિત વાડામાં પુરાયને ભમતો રહેતો ઘાણીનો...

15. ક્ષાત્ર-શક્તિ માટે જરૂરી અન્ય વર્ણોની શક્તિ

ક્ષાત્ર-શક્તિ સાથે જરૂરી બ્રહ્મ-શક્તિ: શક્તિ-પ્રધાન માનવે પોતાની શક્તિ-સામર્થ્યને જ્ઞાન દ્વારા, બુદ્ધિ તથા ધર્મ તથા આત્માના પ્રકાશ દ્વારા આલોકિત કરવું જોઈએ નહિ તો તે કેવળ શક્તિશાળી અસુર બની શકે છે. ક્ષાત્ર-શક્તિ સાથે જરૂરી વૈશ્ય-શક્તિ: ક્ષત્રિયની...

14. બ્રાહ્મણ-શક્તિ માટે જરૂરી અન્ય વર્ણોની શક્તિ

બ્રાહ્મણ-શક્તિ સાથે જરૂરી ક્ષાત્ર-શક્તિ: જ્ઞાની મનુષ્યમાં બૌધિક અને નૈતિક સાહસ, સંકલ્પ અને નિર્ભયતા તથા નવા નવા જ્ઞાનના રાજ્યોના દ્વાર ખોલી તેને જીતી લેવાનું સામર્થ્ય નથી હોતું તો તે સ્વતંત્રરીતે  અને પૂર્ણતા સાથે સત્યની સેવા...

13. વ્યક્તિત્વના ઘડતરમાં જરૂરી ચારેય શક્તિઓ

વ્યક્તિત્વના ઘડતરમાં જરૂરી ચારેય શક્તિઓ: નવ વ્યક્તિત્વના ઘડતરમાં આ ચારેય શક્તિઓનો ફાળો અમૂલ્ય બની રહે જો તે બધી શક્તિઓ માનવની અંદર પરસ્પર પૂરકરૂપ બની રહી સંવાદિતા સાથે કાર્યન્વિત થાય. પોતાના ક્ષેત્રમાં પૂર્ણ બનવા માટે...

12. માનવમાં રહેલ શૂદ્ર-શક્તિને પૂર્ણતયા વિકાસ કરવામાં આવતા જાગ્રત થતી આત્મ-શક્તિઓ

માનવમાં રહેલ શૂદ્ર-શક્તિને પૂર્ણતયા વિકાસ કરવામાં આવતા જાગ્રત થતી આત્મ-શક્તિઓ: કાર્ય અને સેવારૂપી આ શૂદ્ર સ્વભાવ અને ધર્મનો પૂર્ણતયા વિકાસ થતા તેની અંદર અત્યંત આવશ્યક અને સુંદર તત્વના દર્શન થાય છે અને તેમાં જ...

11. જીવન છે – શૂદ્રત્વ થી બ્રામણત્વ પ્રતિની યાત્રા

જીવન છે – શૂદ્રત્વ થી બ્રામણત્વ પ્રતિની યાત્રા: પ્રાચીન જ્ઞાનીઓનો એવો મત છે કે બધાં જ મનુષ્ય પોતાની નિમ્નતર પ્રકૃતિમાં શૂદ્ર રૂપે જન્મે છે અને નૈતિક તથા આધ્યાત્મિક સંસ્કાર દ્વારા જ તે દ્વિજ (...

10. શૂદ્ર-શક્તિને દુષિત કરનાર તત્વ મનુષ્યમાં વિદ્યમાન તમોગુણનું હાવી થવું

શૂદ્ર-શક્તિને દુષિત કરનાર તત્વ મનુષ્યમાં વિદ્યમાન તમોગુણનું હાવી થવું: જ્ઞાની મનુષ્ય જ્ઞાનના આનંદ માટે કાર્ય કરતો હોય છે , ક્ષત્રિય પોતાની માન-પ્રતિષ્ઠા માટે કાર્ય કરતો હોય છે, વૈશ્ય પરસ્પર આદાન-પ્રદાન એટલે કે ઉપયોગિતા માટે...

9. જીવનને ગતિશીલ રાખતી શૂદ્રની શ્રમ-શક્તિ

શુદ્ર-પ્રકૃતિ: માનવ-સ્વભાવની એક પ્રકૃતિ એવી હોય છે તેનો ઝુકાવ, કાર્ય અને સેવા પ્રતિ હોય છે. આ મહાન શુદ્ર-શક્તિને સમજવા માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લઈશું. જીવનને ગતિશીલ રાખતી શૂદ્રની શ્રમ-શક્તિ શૂદ્ર-શક્તિને દુષિત કરનાર તત્વ મનુષ્યમાં...

8. વૈશ્ય-પ્રકૃતિની શક્તિઓ

વૈશ્ય-પ્રકૃતિની શક્તિઓ: પારસ્પરિક વિનિમયની વિશાળતા – ઉદારતા જીવનનાં સંબંધોની ઉપયોગીતાથી વાકેફ મુકતહસ્ત વ્યય તથા પુનઃ ઉપાર્જન જીવન-જીવન વચ્ચે પ્રચુર આદાન-પ્રદાન જીવનની ગતિવિધિઓ સાથે પોતાને અનુકુળ બનાવી દેવું ફળદાયી અને ઉત્પાદનશીલ જીવનના લયતાલ અને સંતુલનનો...