Category: શ્રી અરવિંદ

7. વૈશ્ય-પ્રકૃતિ અને તેના મુખ્ય લક્ષણો

વૈશ્ય-પ્રકૃતિ: માનવ-પ્રકૃતિની એક વૃત્તિ એવી હોય છે જેમાં વ્યાવહારિક અને વ્યવસ્થાશીલ બુદ્ધિ અને પ્રાણની વિશિષ્ટ સહજવૃત્તિ ઊભરતી હોય છે. વૈશ્ય-પ્રકૃતિની વૃત્તિને કારણે જ આપણી વ્યાપારિક તેમજ ઔદ્યોગિક સભ્યતાનું નિર્માણ થયું છે અને તેની મર્યાદા...

6. ક્ષાત્ર-શક્તિની અપૂર્ણતાઓ અને વિકૃત્તિઓ નીચે પ્રમાણેની હોય શકે:

ક્ષાત્ર-શક્તિના બળ સામર્થ્ય અનુસાર વ્યક્તિ વીર-યોદ્ધો, કર્મવીર માનવ, શાસક, વિજેતા, કોઈ વિશેષ કાર્યનો કર્ણધાર, નવસ્રષ્ટા, જીવનમાં સક્રિય નિર્માણકાર્યનાં કોઈપણ ક્ષેત્રનો સંસ્થાપક બની શકે છે. પરંતુ અંતરાત્માની અને મનની અનેકવિધ અપૂર્ણતાઓને કારણે ક્ષાત્ર-આદર્શની અનેક અપૂર્ણ...

5. ક્ષત્રિય-પ્રકૃતિ

આપણી માનવ-પ્રકૃતિની પૂર્ણતા માટે બ્રાહ્મણની આત્મ-શક્તિઓની જેટલી આવશ્યકતા છે એટલી જ આવશ્યકતા ક્ષત્રિય-પ્રકૃતિની છે. ક્ષત્રિય-પ્રકૃતિને નિર્માણ કરનાર તત્વો નીચે મુજબ છે અને તે બધાં કર્મવીર મનુષ્ય માટે અનિવાર્ય ગુણો છે.   ઉચ્ચકોટિની નિર્ભયતા –...

4. બ્રાહ્મણત્વનાં પૂર્ણ ઐશ્વર્યને પ્રગટ કરવામાં અવરોધક બની આવતી અપૂર્ણતાઓ અને વિકૃત્તિઓ

બ્રાહ્મણત્વનાં પૂર્ણ ઐશ્વર્યને પ્રગટ કરવામાં અવરોધક બની આવતી અપૂર્ણતાઓ અને વિકૃત્તિઓ: ‘જ્ઞાનયજ્ઞનાં પુરોહિત’ એટલેકે બ્રાહ્મણની આત્મશક્તિઓ જો સર્વાંગીપણે વિદ્યમાન ન બની આવે તો તેમાં વિકૃત્તિઓ અને અપૂર્ણતાઓ જોવા મળે છે અને તેને કારણે બ્રાહ્મણત્વનાં...

3. બ્રાહ્મણની આત્મશક્તિઓ

જયોતિર્મય મનનો પ્રાદુર્ભાવ – જે સર્વે વિચારો, જ્ઞાન, અવતરિત થતાં સત્યો પ્રતિ વધારેને વધારે ઉદઘાટિત થતું જય છે. જ્ઞાન માટેની ઉત્કંઠા અને આતુરતા – પોતાના આત્મા વિકાસ માટે, બીજાઓ પ્રતિ તેને વહેવડાવવા માટે, જગતમાં...

2. બ્રાહ્મણ-પ્રકૃતિ:

બ્રાહ્મણ પ્રકૃતિવાળા મનુષ્ય નો ઝુકાવ મોટે ભાગે બૌધિક તત્વની પ્રધાનતા પ્રતિ જ્ઞાનની ખોજ પ્રતિ અને તેની પ્રાપ્તિ માટે જરૂરી સહાયક ક્ષમતાઓ પ્રતિ બૌધિક સૃજન અને રચનાશીલતા પ્રતિ વિચારોમાં નિમગ્ન રહી ઉચ્ચતર વિચારોના અભ્યાસ પ્રતિ...

1. જીવન યજ્ઞમાં જરૂરી છે ચારેય વર્ણ-શક્તિઓની જરૂરિયાત

જીવન એક ખોજ-યાત્રા છે- આપણું સમગ્ર જીવન સત્ય અને જ્ઞાનની ખોજ માટેની અવિરત યાત્રા છે –  તે માટે જરૂરી છે, બ્રાહ્મણની જ્ઞાન-શક્તિની. જીવન એક સંઘર્ષ-યાત્રા છે – આપણું સમગ્ર જીવન આપણી પોતાની અંદરની આંતર-શક્તિઓ...

sri aurobindo in his room, sri aurobindo

10-જ્ઞાન, શકિત, અને આનંદ સ્થાયી પણે સ્થિરતાના પાયા ઉપર રહી શકે છે

બીજી ગમે તે વસ્તુ માટે ભલે માગણી કરો અને તેને પ્રાપ્ત કરો પરંતુ આ સ્થિરતા તો હંમેશની થઇ રહેવી જોઇએ. જ્ઞાન, શકિત, આનંદ કદાચ આવે પણ ખરાં, છતાં આ સ્થિરતાનો પાયો જો નથી હોતો...

sri aurobindo in his room, sri aurobindo

9 -Peace, calm, quiet, silence – એ દરેક શબ્દના અર્થની છાયા

Peace, calm, quiet, silence  એ દરેક શબ્દના અર્થની છાયા જુદી જુદી છે. પરંતુ એની વ્યાખ્યા આપવી સહેલી નથી. આપણે કંઇક આવા પર્યાયો યોજી શકીએ. Peace – શાંતિ Calm – સ્થિરતા Quiet – અચંચળતા Silence...

sri aurobindo in his room, sri aurobindo

8. નીરવ મનની સ્થિતિ -અચંચળતા કરતાં આગળની સ્થિતિ

અચંચળતા કરતાં નીરવતા આગળની સ્થિતિ છે. એને પ્રાપ્ત કરવા માટે અંતરના ઊંડાણમાં રહેલા માનસિક સ્તરમાંથી ૫ણ વિચારોને પૂરેપૂરો દેશવટો આપીને તેને તદન નીરવ બનાવી દેવું જોઇએ, યા તો વિચારોને એ સ્તરથી તદન બહાર રાખવા...