
- This event has passed.
ગુજરાતના શ્રી અરવિંદ કેન્દ્રોનું ૪૭મું વાર્ષિક અધિવેશન
December 29, 2018 - December 30, 2018

ગુજરાતના શ્રી અરવિંદ કેન્દ્રોનું ૪૭મુું વાર્ષિક અધિવેશન
તારીખ : ૨૯ અને ૩0 ડિસેમ્બર ૨0૧૮ (શનિવાર અને રવિવાર)
શ્રીઅરવિંદ નિવાસ, દાંડિયા બજાર, વડોદરા
અધિવેશનનું વિષયવસ્તુ : “સમતા”
આ સંદર્ભમાં દરેક કેન્દ્રને વિનંતી કે પોતાના કેન્દ્રના અહેવાલની સાથે સાથે આ વિષયવસ્તુ ઉપર પણ પોતાના ચિંતનો રજૂ કરે.
તારીખ 29 અને 30 ડિસેમ્બર 2018 બંને દિવસો માટે આપને અને આપના કેન્દ્ર / શાખા સાથે સંકળાયેલ સર્વે ભાઈ-બહેનોને હાજર રહી સહભાગી થવા ભાવભર્યું નિમંત્રણ છે.
શ્રી માતૃ ચરણે
શરદભાઈ જોશી
અધ્યક્ષ, શ્રી અરવિંદ સોસાયટી, ગુજરાત સ્ટેટ કમિટી, વડોદરા.
- નોંધણી ફી: રુ: 200 (વ્યક્તિ દીઠ)
- આપના અને આપના મિત્રોના આગમનની માહિતી તારીખ : 20 /12/ 2018 પહેલા મોકલી આપવા વિનંતી.