યોગસાઘનાના પાયા / શ્રી અરવિંદ October 19, 2018 by શ્રી અરવિંદ · Published October 19, 2018 · Last modified October 20, 2018 3. અચંચળ મન એટલે શું? અને તેની અગત્યતા નિશ્વલ નીરવતા હમેશાં હિતકારી છે. પરંતુ જયારે હું મનની અચંચળતા વિષે કહું છું ત્યારે તેનો અર્થ મનની સંપૂર્ણ નીરવતા એવો કરવાનો નથી.અચંચળ મન એટલે ક્ષોભથી અને કલેશથી મુકત, સ્થિર, નિશ્વત અને પ્રફુલ્લ મન. એવું...