યોગસાઘનાના પાયા / શ્રી અરવિંદ October 23, 2018 by શ્રી અરવિંદ · Published October 23, 2018 8. નીરવ મનની સ્થિતિ -અચંચળતા કરતાં આગળની સ્થિતિ અચંચળતા કરતાં નીરવતા આગળની સ્થિતિ છે. એને પ્રાપ્ત કરવા માટે અંતરના ઊંડાણમાં રહેલા માનસિક સ્તરમાંથી ૫ણ વિચારોને પૂરેપૂરો દેશવટો આપીને તેને તદન નીરવ બનાવી દેવું જોઇએ, યા તો વિચારોને એ સ્તરથી તદન બહાર રાખવા...