યોગસાઘનાના પાયા / શ્રી અરવિંદ October 20, 2018 by શ્રી અરવિંદ · Published October 20, 2018 5. નીરવતાની પ્રાપ્તિ માટે અનિવાર્ય શરતો મન નીરવ થઇ જાય, વિચારોથી મુકત અને પ્રશાંત બને એ વસ્તુ અનિષ્ટ નથી. કારણ કે મોટે ભાગે જયારે મન એ પ્રમાણે નીરવ બને છે ત્યારે તેની ઉપરના લોકમાંથી વ્યાપક શાંતિનું પૂરેપુરું અવતરણ થઇ શકે...
યોગસાઘનાના પાયા / શ્રી અરવિંદ October 19, 2018 by શ્રી અરવિંદ · Published October 19, 2018 · Last modified October 20, 2018 2. નીરવ મનની અંદર જ સાચી ચેતનાનું ઘડતર થઇ શકે છે મનની અંદર સ્થિર સ્થાપિત શાંતિ અને નિશ્વલ નીરવતા મેળવવાનું કાર્ય સાધનામાં સૌથી પહેલું કરવાનું છે. એના વિના તમને કદાચ આધ્યાત્મિક અનુભૂતિઓ થશે પરંતુ કાયમનું કાંઇ પણ નહિ ટકે. નીરવ મનની અંદર જ સાચી ચેતનાનું...