Chapter XV-Soul-Force and the Fourfold Personality / યોગમાર્ગોનો સમન્વય / શ્રી અરવિંદ November 2, 2018 by શ્રી અરવિંદ · Published November 2, 2018 · Last modified October 20, 2018 2. બ્રાહ્મણ-પ્રકૃતિ: બ્રાહ્મણ પ્રકૃતિવાળા મનુષ્ય નો ઝુકાવ મોટે ભાગે બૌધિક તત્વની પ્રધાનતા પ્રતિ જ્ઞાનની ખોજ પ્રતિ અને તેની પ્રાપ્તિ માટે જરૂરી સહાયક ક્ષમતાઓ પ્રતિ બૌધિક સૃજન અને રચનાશીલતા પ્રતિ વિચારોમાં નિમગ્ન રહી ઉચ્ચતર વિચારોના અભ્યાસ પ્રતિ...