ગીતા આગળ કહે છે કે જે માણસ જીવનમાં પોતાના કર્મમાં અભીરત રહે છે તે સંસિધ્ધિને મેળવે છે, અલબત, કેવળ કર્મ કરવાથી નહીં, પરંતુ જો તેને સત્ય જ્ઞાનપૂર્વક અને શુદ્ધ હેતુ સહિત કરે, એ કર્મ...
તે રાજા જનકની રાજધાની મિથિલા નગરી પહોંચી ગયો. એ સુંદર નગરીમાં ચારેકોર ધર્મની મહેક પસરેલી દેખાતી હતી. ત્યાં પહોંચ્યા પછી, યુવાન બ્રાહ્મણે સદાચારી કસાઈ વિશે પૂછપરછ કરી અને કેટલાક લોકો દ્વારા મળેલ દિશા નિર્દેશો...
મહાભારતના વનપર્વમાં માર્કેંડય ઋષિએ પાંડવ જયેષ્ઠ પુત્ર યુધિષ્ઠરને આ કથા સંભળાવી હતી. આ કથા ‘ધર્મ –વ્યાધગીતા ‘ તરીકે જાણિતી છે. આ કથામાં વ્યાધ (કસાઈ) દ્વારા વિદ્વાન બ્રાહ્મણને અપાયેલ ઉપદેશને સમાવી લેવામાં આવ્યો છે.સ્વામી વિવેકાનંદે...
ભગવદગીતા પણ જેનું પ્રતિપાદન કરે છે તે પ્રાચીન ભારતની સામાજિક સંસ્કૃતિની ‘ ચાતુર્વર્ણ્ય’ વ્યવસ્થાનો વિષય શ્રીઅરવિંદ ‘ગીતા નિબંધો’ ના પ્રકરણ-20 “ સ્વભાવ અને સ્વધર્મ’ માં હાથ લે છે. શ્રીઅરવિંદ આ પ્રકરણમાં કઈ રીતે ત્રિગુણાતીત...