Tagged: બ્રાહ્મણ

4. બ્રાહ્મણત્વનાં પૂર્ણ ઐશ્વર્યને પ્રગટ કરવામાં અવરોધક બની આવતી અપૂર્ણતાઓ અને વિકૃત્તિઓ

બ્રાહ્મણત્વનાં પૂર્ણ ઐશ્વર્યને પ્રગટ કરવામાં અવરોધક બની આવતી અપૂર્ણતાઓ અને વિકૃત્તિઓ: ‘જ્ઞાનયજ્ઞનાં પુરોહિત’ એટલેકે બ્રાહ્મણની આત્મશક્તિઓ જો સર્વાંગીપણે વિદ્યમાન ન બની આવે તો તેમાં વિકૃત્તિઓ અને અપૂર્ણતાઓ જોવા મળે છે અને તેને કારણે બ્રાહ્મણત્વનાં...

3. બ્રાહ્મણની આત્મશક્તિઓ

જયોતિર્મય મનનો પ્રાદુર્ભાવ – જે સર્વે વિચારો, જ્ઞાન, અવતરિત થતાં સત્યો પ્રતિ વધારેને વધારે ઉદઘાટિત થતું જય છે. જ્ઞાન માટેની ઉત્કંઠા અને આતુરતા – પોતાના આત્મા વિકાસ માટે, બીજાઓ પ્રતિ તેને વહેવડાવવા માટે, જગતમાં...

2. બ્રાહ્મણ-પ્રકૃતિ:

બ્રાહ્મણ પ્રકૃતિવાળા મનુષ્ય નો ઝુકાવ મોટે ભાગે બૌધિક તત્વની પ્રધાનતા પ્રતિ જ્ઞાનની ખોજ પ્રતિ અને તેની પ્રાપ્તિ માટે જરૂરી સહાયક ક્ષમતાઓ પ્રતિ બૌધિક સૃજન અને રચનાશીલતા પ્રતિ વિચારોમાં નિમગ્ન રહી ઉચ્ચતર વિચારોના અભ્યાસ પ્રતિ...

1. જીવન યજ્ઞમાં જરૂરી છે ચારેય વર્ણ-શક્તિઓની જરૂરિયાત

જીવન એક ખોજ-યાત્રા છે- આપણું સમગ્ર જીવન સત્ય અને જ્ઞાનની ખોજ માટેની અવિરત યાત્રા છે –  તે માટે જરૂરી છે, બ્રાહ્મણની જ્ઞાન-શક્તિની. જીવન એક સંઘર્ષ-યાત્રા છે – આપણું સમગ્ર જીવન આપણી પોતાની અંદરની આંતર-શક્તિઓ...