Tagged: હુતા

હું કદી પણ મારો સંકલ્પ કોઈ પર લાદતી નથી

હું કદી પણ મારો સંકલ્પ કોઈ પર લાદતી નથી. ફક્ત જો મને કોઈ પૂછે કે મારો સંકલ્પ  શો છે જેથી તે તેનો અમલ કરે તો જ હું ચોખ્ખું કહું કે મારો શો સંકલ્પ છે....

The Mother of Sri Aurobindo Ashram

મારી જમણી આંખ ફરકે છે

શ્રી માને હુતા નો પત્ર: મારી વહાલી મા, જ્યારે મારી જમણી આંખ ફરકે છે ત્યારે મને લાગે છે કે આ શુભ ચિન્હ નથી; નક્કી કંઈ અનિષ્ટ થશે અને હું ગભરાઈ જાઉં છું. શ્રીમા નો...

અવશ્ય, હું તારી પ્રાર્થના સાંભળું છું

મીઠો અને સુંદર પત્ર મેળવી હું ખૂબ જ ખુશ થઈ. અવશ્ય, હું તારી પ્રાર્થના સાંભળું છું અને મારો સંકલ્પ એ છે કે આ તારો દુષ્ટ દુશ્મન સદાને માટે હારી જ જાય અને તેનું પાછા...

The Mother of Sri Aurobindo Ashram

આસુરીક સૂચનોને સાંભળ નહિ

મે જાણી જોઈને તારા ગઇકાલના પત્ર નો જવાબ નથી આપ્યો અને હવે હું તને ફરીથી તે જ કહું છું કે જે મેં તને અગાઉ કહેલું છે. તું જ્યારે તારુ મગજ, તારા હાથ અને કલમ...

The Mother of Sri Aurobindo Ashram

આ બીક જવી જ જોઈએ

મને ખેદ છે કે તને મારી બીક લાગે છે અને તું હાર્દિક પ્રસન્નતાથી મારી પાસે આવતી નથી, કારણ આ ભય જ તને ગ્રહણશીલ થતાં અટકાવે છે. તારા તરફ હું ફક્ત પ્રેમ, કરુણા અને તું...

પ્રભુની પ્રેમાળ મદદ હંમેશા તારી સાથે જ છે

મારા વહાલા નાના બાળક, ગઈકાલે મેં તને નાનુ લાલ પુષ્પ આપેલું તેનો અર્થ ‘ઈશ્વરની મદદ’ એમ થાય છે. અને તે આપતી વેળાએ મારે તને કહેવું હતું કે પ્રભુની પ્રેમાળ મદદ હંમેશા તારી સાથે જ...

The Mother of Sri Aurobindo Ashram

મારા પ્રત્યેનો તારો પ્રેમ જ ઉદ્ધારક છે

તારો સરસ પત્ર મને મળ્યો અને મેં તે વાંચ્યો. બેશક, પૂર્ણયોગનો માર્ગ સરળ નથી. પરમ પ્રભુને જીતવા એ એક કઠિન કાર્ય છે. પણ સચ્ચાઈ અને સતત પ્રયાસ વડે ચોક્કસ સફળ થઇ શકાય છે. મારી...

The Mother of Sri Aurobindo Ashram

મારો પ્રેમ તને કદી પણ તજી દેતો નથી

મને ખૂબ અફસોસ છે કે તારે વારંવાર ઘણું સહેવું પડે છે. હું ઈચ્છું છું કે તને સુખ અને સ્વાસ્થ્ય મળે અને મારો પ્રેમ તને કદી પણ તજી દેતો નથી. ૧૧ ડિસેમ્બર ૧૯૫૫ શ્વેત ગુલાબ

શ્રી અરવિંદનું ચિન્હ લાલ કમળ અને મારું શ્વેત છે

શ્રી અરવિંદનું ચિન્હ લાલ કમળ અને મારું શ્વેત છે. સ્વાભાવિક રીતે કમળ દિવ્ય જ્ઞાનનું પુષ્પ છે, પછી ભલેને તે કોઈપણ રંગનો હોય. પરંતુ રક્ત વર્ણ અવતારનો, પાર્થિવ તત્વમાં પ્રગટેલા પ્રભુ નો સંકેત કરે છે...

The Mother of Sri Aurobindo Ashram

મારી એક દ્રષ્ટિ પ્રતિકૂળ બળો સામે રક્ષણ કરવામાં અગમ્ય રીતે અતિ ઉપયોગી થઈ શકે છે

એક વાત તો તારે સમજી જ લેવી જોઈએ કે આ પરિબળ પરમ પ્રભુ નો દુશ્મન છે. આ પરિબળ સમસ્ત સિદ્ધિઓનો વેરી છે અને મને મળવા માટે અને ડરાવે છે. તું ઇચ્છે છે એટલો સમય...