Tagged: ૨૧ જાન્યુઆરી ૧૯૫૬

હું કદી પણ મારો સંકલ્પ કોઈ પર લાદતી નથી

હું કદી પણ મારો સંકલ્પ કોઈ પર લાદતી નથી. ફક્ત જો મને કોઈ પૂછે કે મારો સંકલ્પ  શો છે જેથી તે તેનો અમલ કરે તો જ હું ચોખ્ખું કહું કે મારો શો સંકલ્પ છે....

The Mother of Sri Aurobindo Ashram

મારી જમણી આંખ ફરકે છે

શ્રી માને હુતા નો પત્ર: મારી વહાલી મા, જ્યારે મારી જમણી આંખ ફરકે છે ત્યારે મને લાગે છે કે આ શુભ ચિન્હ નથી; નક્કી કંઈ અનિષ્ટ થશે અને હું ગભરાઈ જાઉં છું. શ્રીમા નો...