એક વાત તો તારે સમજી જ લેવી જોઈએ કે આ પરિબળ પરમ પ્રભુ નો દુશ્મન છે. આ પરિબળ સમસ્ત સિદ્ધિઓનો વેરી છે અને મને મળવા માટે અને ડરાવે છે.
તું ઇચ્છે છે એટલો સમય હું તને કદાચ ના પણ આપી શકું પણ તારા તરફથી તારે મને મળવા માટે જતી ના કરવી જોઈએ. એક બોલ, એક સંપર્ક, એક દ્રષ્ટિ તારી પરિસ્થિતિને નિર્વિઘ્ન કરવામાં તને પ્રતિકૂળ બળો સામે રક્ષણ કરવામાં અગમ્ય રીતે અતિ ઉપયોગી થઈ શકે છે. આ બધું તે શત્ર્રુ્ઓ જણે છે અને એટલે જ તને મારાથી દુર રાખવા કોશિશ કરે છે. તેઓને તુું ના સાંભળતી.
૨૨ ડિસેમ્બર ૧૯૫૫
શ્વેત ગુલાબ
પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…
પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…
પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…
પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…
‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…
પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ, એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…