Chapter XV-Soul-Force and the Fourfold Personality / યોગમાર્ગોનો સમન્વય / શ્રી અરવિંદ November 10, 2018 10. શૂદ્ર-શક્તિને દુષિત કરનાર તત્વ મનુષ્યમાં વિદ્યમાન તમોગુણનું હાવી થવું શૂદ્ર-શક્તિને દુષિત કરનાર તત્વ મનુષ્યમાં વિદ્યમાન તમોગુણનું હાવી થવું: જ્ઞાની મનુષ્ય જ્ઞાનના આનંદ માટે કાર્ય કરતો હોય છે , ક્ષત્રિય પોતાની માન-પ્રતિષ્ઠા માટે કાર્ય કરતો હોય છે, વૈશ્ય પરસ્પર આદાન-પ્રદાન એટલે કે ઉપયોગિતા માટે...