Chapter XV-Soul-Force and the Fourfold Personality / યોગમાર્ગોનો સમન્વય / શ્રી અરવિંદ November 11, 2018 11. જીવન છે – શૂદ્રત્વ થી બ્રામણત્વ પ્રતિની યાત્રા જીવન છે – શૂદ્રત્વ થી બ્રામણત્વ પ્રતિની યાત્રા: પ્રાચીન જ્ઞાનીઓનો એવો મત છે કે બધાં જ મનુષ્ય પોતાની નિમ્નતર પ્રકૃતિમાં શૂદ્ર રૂપે જન્મે છે અને નૈતિક તથા આધ્યાત્મિક સંસ્કાર દ્વારા જ તે દ્વિજ (...