Monthly Archive: November 2018

Chapter 18,Verse 40

Chapter 18,Verse 40 न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः । सत्त्वं प्रकृतिजैर्मुक्तं यदेभिः स्यात्त्रिभिर्गुणैः ॥18.40 ** Transliteration na tadasti pṛthivyāṁ vā divi deveṣu vā punaḥ, sattvaṁ prakṛtijairmuktaṁ yadebhiḥ syāttribhirguṇaiḥ. ** Anvaya पृथिव्याम्‌...

Chapter 4,Verse 13

Chapter 4,Verse 13 चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्मविभागशः । तस्य कर्तारमपि मां विद्ध्यकर्तारमव्ययम् ॥4.13 ** Transliteration cāturvarṇyaṁ mayā sṛṣṭaṁ guṇakarmavibhāgaśaḥ, tasya kartāramapi māṁ viddhyakartāramavyayam. ** Anvaya गुण-कर्म-विभागशः मया चातुर्वर्ण्यम्‌ सृष्टम्‌, तस्य कर्तारम्‌ अपि माम्‌ अव्ययम्‌ अकर्तारम्‌ विद्धि। ** Sandhi चातुर्वर्ण्यम् मया सृष्टम् गुण-कर्म-विभागशः । तस्य कर्तारम् अपि माम् विद्धि अकर्तारम् अव्ययम् ॥ ** Sri Aurobindo’s Interpretation The fourfold order was created by Me according to the divisions of quality and...

Chapter 3,Verse 35

Chapter 3,Verse 35 श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् । स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः ॥3.35 ** Transliteration śreyānsvadharmo viguṇaḥ paradharmātsvanuṣṭhitāt, svadharme nidhanaṁ śreyaḥ paradharmo bhayāvahaḥ. ** Anvaya स्वनुष्ठितात्‌ परधर्मात्‌ विगुणः स्वधर्मः श्रेयान्‌। स्वधर्मे निधनम्‌ श्रेयः। परधर्मः भय-आवहः। ** Sandhi श्रेयान् स्वधर्मः विगुणः परधर्मात् स्वनुष्ठितात् । स्वधर्मे निधनम् श्रेयः परधर्मः भय-आवहः ॥ ** Sri Aurobindo’s Interpretation Better is one’s own law of works, svadharma, though in itself faulty, than...

Chapter 2,Verse 31

Chapter 2,Verse 31 स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि । धर्म्याद्धि युद्धाच्छ्रेयोऽन्यत्क्षत्रियस्य न विद्यते ॥2.31 ** Transliteration svadharmamapi cāvekṣya na vikampitumarhasi, dharmyāddhi yuddhācchreyo’nyatkṣatriyasya na vidyate. ** Anvaya स्वधर्मम्‌ अपि च अवेक्ष्य विकम्पितुम्‌ न अर्हसि। हि धर्म्यात्‌ युद्धात्‌ क्षत्रियस्य अन्यत्‌ श्रेयः न विद्यते। ** Sandhi स्वधर्मम् अपि च अवेक्ष्य न विकम्पितुम् अर्हसि । धर्म्यात् हि युद्धात् श्रेयः अन्यत् क्षत्रियस्य न विद्यते ॥ ** Sri Aurobindo’s Interpretation Further, looking to thine own law of action thou should not tremble; there is...

17. શૂદ્ર-શક્તિ માટે જરૂરી અન્ય વર્ણોની શક્તિ:

જો શ્રમ અને સેવા કરનાર મનુષ્ય (શૂદ્ર) પોતાના કાર્યમાં જ્ઞાન (બ્રહ્મ-શક્તિ), સન્માન-ભાવના (ક્ષાત્ર-શક્તિ), અભીપ્સા અને દક્ષતા (વૈશ્ય-શક્તિ) ના લાવે તો તે એક અસહાય શ્રમિક તથા સમાજનો દાસ બની જાય છે. કારણ કે અન્ય વર્ણોના...

16. વૈશ્ય-શક્તિ માટે જરૂરી અન્ય વર્ણોની શક્તિ

વૈશ્ય-શક્તિ સાથે જરૂરી બ્રાહ્મણ-શક્તિ: ઉત્પાદન સંબંધી મનોવૃત્તિ અને કાર્યપ્રવૃત્તિવાળા મનુષ્યમાં ખુલ્લું અને જિજ્ઞાશાવાળું મન, વૈશ્વિક વિચાર-ભંડાર અને જ્ઞાન હોવું જોઈએ, નહી તો વિસ્તારશીલ વિકાસ વિનાનો પોતાના દૈનિક કાર્ય-વ્યાપારના સીમિત વાડામાં પુરાયને ભમતો રહેતો ઘાણીનો...

15. ક્ષાત્ર-શક્તિ માટે જરૂરી અન્ય વર્ણોની શક્તિ

ક્ષાત્ર-શક્તિ સાથે જરૂરી બ્રહ્મ-શક્તિ: શક્તિ-પ્રધાન માનવે પોતાની શક્તિ-સામર્થ્યને જ્ઞાન દ્વારા, બુદ્ધિ તથા ધર્મ તથા આત્માના પ્રકાશ દ્વારા આલોકિત કરવું જોઈએ નહિ તો તે કેવળ શક્તિશાળી અસુર બની શકે છે. ક્ષાત્ર-શક્તિ સાથે જરૂરી વૈશ્ય-શક્તિ: ક્ષત્રિયની...

14. બ્રાહ્મણ-શક્તિ માટે જરૂરી અન્ય વર્ણોની શક્તિ

બ્રાહ્મણ-શક્તિ સાથે જરૂરી ક્ષાત્ર-શક્તિ: જ્ઞાની મનુષ્યમાં બૌધિક અને નૈતિક સાહસ, સંકલ્પ અને નિર્ભયતા તથા નવા નવા જ્ઞાનના રાજ્યોના દ્વાર ખોલી તેને જીતી લેવાનું સામર્થ્ય નથી હોતું તો તે સ્વતંત્રરીતે  અને પૂર્ણતા સાથે સત્યની સેવા...

13. વ્યક્તિત્વના ઘડતરમાં જરૂરી ચારેય શક્તિઓ

વ્યક્તિત્વના ઘડતરમાં જરૂરી ચારેય શક્તિઓ: નવ વ્યક્તિત્વના ઘડતરમાં આ ચારેય શક્તિઓનો ફાળો અમૂલ્ય બની રહે જો તે બધી શક્તિઓ માનવની અંદર પરસ્પર પૂરકરૂપ બની રહી સંવાદિતા સાથે કાર્યન્વિત થાય. પોતાના ક્ષેત્રમાં પૂર્ણ બનવા માટે...

12. માનવમાં રહેલ શૂદ્ર-શક્તિને પૂર્ણતયા વિકાસ કરવામાં આવતા જાગ્રત થતી આત્મ-શક્તિઓ

માનવમાં રહેલ શૂદ્ર-શક્તિને પૂર્ણતયા વિકાસ કરવામાં આવતા જાગ્રત થતી આત્મ-શક્તિઓ: કાર્ય અને સેવારૂપી આ શૂદ્ર સ્વભાવ અને ધર્મનો પૂર્ણતયા વિકાસ થતા તેની અંદર અત્યંત આવશ્યક અને સુંદર તત્વના દર્શન થાય છે અને તેમાં જ...