Monthly Archive: November 2018

11. જીવન છે – શૂદ્રત્વ થી બ્રામણત્વ પ્રતિની યાત્રા

જીવન છે – શૂદ્રત્વ થી બ્રામણત્વ પ્રતિની યાત્રા: પ્રાચીન જ્ઞાનીઓનો એવો મત છે કે બધાં જ મનુષ્ય પોતાની નિમ્નતર પ્રકૃતિમાં શૂદ્ર રૂપે જન્મે છે અને નૈતિક તથા આધ્યાત્મિક સંસ્કાર દ્વારા જ તે દ્વિજ (...

10. શૂદ્ર-શક્તિને દુષિત કરનાર તત્વ મનુષ્યમાં વિદ્યમાન તમોગુણનું હાવી થવું

શૂદ્ર-શક્તિને દુષિત કરનાર તત્વ મનુષ્યમાં વિદ્યમાન તમોગુણનું હાવી થવું: જ્ઞાની મનુષ્ય જ્ઞાનના આનંદ માટે કાર્ય કરતો હોય છે , ક્ષત્રિય પોતાની માન-પ્રતિષ્ઠા માટે કાર્ય કરતો હોય છે, વૈશ્ય પરસ્પર આદાન-પ્રદાન એટલે કે ઉપયોગિતા માટે...

9. જીવનને ગતિશીલ રાખતી શૂદ્રની શ્રમ-શક્તિ

શુદ્ર-પ્રકૃતિ: માનવ-સ્વભાવની એક પ્રકૃતિ એવી હોય છે તેનો ઝુકાવ, કાર્ય અને સેવા પ્રતિ હોય છે. આ મહાન શુદ્ર-શક્તિને સમજવા માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લઈશું. જીવનને ગતિશીલ રાખતી શૂદ્રની શ્રમ-શક્તિ શૂદ્ર-શક્તિને દુષિત કરનાર તત્વ મનુષ્યમાં...

8. વૈશ્ય-પ્રકૃતિની શક્તિઓ

વૈશ્ય-પ્રકૃતિની શક્તિઓ: પારસ્પરિક વિનિમયની વિશાળતા – ઉદારતા જીવનનાં સંબંધોની ઉપયોગીતાથી વાકેફ મુકતહસ્ત વ્યય તથા પુનઃ ઉપાર્જન જીવન-જીવન વચ્ચે પ્રચુર આદાન-પ્રદાન જીવનની ગતિવિધિઓ સાથે પોતાને અનુકુળ બનાવી દેવું ફળદાયી અને ઉત્પાદનશીલ જીવનના લયતાલ અને સંતુલનનો...

7. વૈશ્ય-પ્રકૃતિ અને તેના મુખ્ય લક્ષણો

વૈશ્ય-પ્રકૃતિ: માનવ-પ્રકૃતિની એક વૃત્તિ એવી હોય છે જેમાં વ્યાવહારિક અને વ્યવસ્થાશીલ બુદ્ધિ અને પ્રાણની વિશિષ્ટ સહજવૃત્તિ ઊભરતી હોય છે. વૈશ્ય-પ્રકૃતિની વૃત્તિને કારણે જ આપણી વ્યાપારિક તેમજ ઔદ્યોગિક સભ્યતાનું નિર્માણ થયું છે અને તેની મર્યાદા...

6. ક્ષાત્ર-શક્તિની અપૂર્ણતાઓ અને વિકૃત્તિઓ નીચે પ્રમાણેની હોય શકે:

ક્ષાત્ર-શક્તિના બળ સામર્થ્ય અનુસાર વ્યક્તિ વીર-યોદ્ધો, કર્મવીર માનવ, શાસક, વિજેતા, કોઈ વિશેષ કાર્યનો કર્ણધાર, નવસ્રષ્ટા, જીવનમાં સક્રિય નિર્માણકાર્યનાં કોઈપણ ક્ષેત્રનો સંસ્થાપક બની શકે છે. પરંતુ અંતરાત્માની અને મનની અનેકવિધ અપૂર્ણતાઓને કારણે ક્ષાત્ર-આદર્શની અનેક અપૂર્ણ...

5. ક્ષત્રિય-પ્રકૃતિ

આપણી માનવ-પ્રકૃતિની પૂર્ણતા માટે બ્રાહ્મણની આત્મ-શક્તિઓની જેટલી આવશ્યકતા છે એટલી જ આવશ્યકતા ક્ષત્રિય-પ્રકૃતિની છે. ક્ષત્રિય-પ્રકૃતિને નિર્માણ કરનાર તત્વો નીચે મુજબ છે અને તે બધાં કર્મવીર મનુષ્ય માટે અનિવાર્ય ગુણો છે.   ઉચ્ચકોટિની નિર્ભયતા –...

4. બ્રાહ્મણત્વનાં પૂર્ણ ઐશ્વર્યને પ્રગટ કરવામાં અવરોધક બની આવતી અપૂર્ણતાઓ અને વિકૃત્તિઓ

બ્રાહ્મણત્વનાં પૂર્ણ ઐશ્વર્યને પ્રગટ કરવામાં અવરોધક બની આવતી અપૂર્ણતાઓ અને વિકૃત્તિઓ: ‘જ્ઞાનયજ્ઞનાં પુરોહિત’ એટલેકે બ્રાહ્મણની આત્મશક્તિઓ જો સર્વાંગીપણે વિદ્યમાન ન બની આવે તો તેમાં વિકૃત્તિઓ અને અપૂર્ણતાઓ જોવા મળે છે અને તેને કારણે બ્રાહ્મણત્વનાં...

3. બ્રાહ્મણની આત્મશક્તિઓ

જયોતિર્મય મનનો પ્રાદુર્ભાવ – જે સર્વે વિચારો, જ્ઞાન, અવતરિત થતાં સત્યો પ્રતિ વધારેને વધારે ઉદઘાટિત થતું જય છે. જ્ઞાન માટેની ઉત્કંઠા અને આતુરતા – પોતાના આત્મા વિકાસ માટે, બીજાઓ પ્રતિ તેને વહેવડાવવા માટે, જગતમાં...

2. બ્રાહ્મણ-પ્રકૃતિ:

બ્રાહ્મણ પ્રકૃતિવાળા મનુષ્ય નો ઝુકાવ મોટે ભાગે બૌધિક તત્વની પ્રધાનતા પ્રતિ જ્ઞાનની ખોજ પ્રતિ અને તેની પ્રાપ્તિ માટે જરૂરી સહાયક ક્ષમતાઓ પ્રતિ બૌધિક સૃજન અને રચનાશીલતા પ્રતિ વિચારોમાં નિમગ્ન રહી ઉચ્ચતર વિચારોના અભ્યાસ પ્રતિ...