Chapter-XX,Swabhava and Swadharma / Essays on the Gita / શ્રી અરવિંદ December 9, 2018 9. ચતુર્વર્ણ બાબતે સમાજમાં પ્રચલિત મુર્ખતાપૂર્ણ માન્યતાને આપણે ગીતાના વચનો સાથે જોડી શકતા નથી ગીતાના જે શ્લોકોમાં ચતુર્વર્ણ બાબતે વચનો કહેવાયા છે તેને પ્રમાણરૂપ માની શાસ્ત્રાર્થોમાં જાતિ-ભેદ વિષયક પ્રસ્તુત કરવામાં આવે છે. આ વચનો વર્તમાન જાતિ-ભેદ પ્રથાનું સમર્થન કરે છે એવી પણ કેટલાક લોકો વ્યાખ્યા કરે છે. તો...