Daily Archive: December 9, 2018

9. ચતુર્વર્ણ બાબતે સમાજમાં પ્રચલિત મુર્ખતાપૂર્ણ માન્યતાને આપણે ગીતાના વચનો સાથે જોડી શકતા નથી

ગીતાના જે શ્લોકોમાં ચતુર્વર્ણ બાબતે વચનો કહેવાયા છે તેને પ્રમાણરૂપ માની શાસ્ત્રાર્થોમાં જાતિ-ભેદ વિષયક પ્રસ્તુત કરવામાં આવે છે. આ વચનો વર્તમાન જાતિ-ભેદ પ્રથાનું સમર્થન કરે છે એવી પણ કેટલાક લોકો વ્યાખ્યા કરે છે. તો...