Daily Archive: December 14, 2018

14.અંતે વંશાનુગત પ્રથા જ સર્વતંત્ર અને સ્વતંત્ર નિયમ એટલે કે નિરપવાદ નિયમ બની રહી

પ્રાચીનકાળમાં આનુવંશિકતાનો નિયમ જ વ્યવહારિક આધાર બની ગયો હતો. એમાં કોઈ સંદેહ નથી કે મનુષ્યનું સામાજિક કાર્ય અને પદ, પરિસ્થિતિ, પ્રસંગ, જન્મ અને સામર્થ્ય દ્વારા જ નિર્ધારિત થતું હતું. જે હજી પણ વધારે મુક્ત...