Daily Archive: December 15, 2018

15. स्वभावनियतं कर्म ઉપર ગીતા ભાર મૂકે છે

પ્રાચીન સ્મૃતિકારો વંશની અનુક્રમિકતાનો સ્વીકાર કરે છે ખરા પરંતુ સબળ અને વાસ્તવિક આધાર તો એકમાત્ર ગુણ, શીલ અને સામર્થ્ય હોય એવો આગ્રહ રાખ્યો હતો અને એના વિના વંશાનુગત સામાજિક પદ-મર્યાદા એટલે કે સામાજિક સ્થાન...