Daily Archive: December 17, 2018

17. ગીતા બ્રાહ્મણ અને ક્ષત્રિયના કાર્યોનું વર્ણન આંતરિક સ્વભાવની પરિભાષામાં અને વૈશ્ય અને શુદ્રના કર્મોને બાહ્ય કર્તવ્યની પરિભાષામાં વ્યક્ત કરે છે એની શું કારણ હોય શકે ?

આપણે જોઇ પણ શકીએ છીએ કે ગીતા પોતે બ્રાહ્મણ અને ક્ષત્રિયના કાર્યોનું વર્ણન કરે છે ત્યારે બાહ્ય કાર્ય વ્યાપારના સ્વરૂપમાં નહીં– એટલે કે પઠન, અધ્યાપન અને પુરોહિતપણું અથવા તો રાજ્ય કાર્ય, યુદ્ધ કે રાજનીતિની...