Chapter-XX,Swabhava and Swadharma / Essays on the Gita / Uncategorized / શ્રી અરવિંદ December 19, 2018 19. જીવન અને કર્મોના વિષયમાં ગીતાનું દર્શન મોટેભાગે એમ થતું હોય છે કે ગીતાના સ્લોકોને અને તેના ઉપદેશને સંપૂર્ણ અર્થ ધારણ કરનાર કોઈ એક સ્વતંત્ર ઉદ્ધરણ તરીકે લેવામાં આવે છે. પરંતુ આખા ગ્રંથમાં અને વિશેષ કરીને છેલ્લા બાર અધ્યાયોમાં તે જે...