Chapter-XX,Swabhava and Swadharma / Essays on the Gita / Uncategorized / શ્રી અરવિંદ December 21, 2018 21. જીવનમાં માનવના ચાર-વર્ગો એ તો મનુષ્યત્વના આત્મવિકાસ માટેની ચાર અવસ્થાઓ છે જીવનમાં માનવના ચાર-વર્ગો પાડવાનો બાહ્ય વિચાર ઉપર જે દિવ્ય કર્મ નું સત્ય જણાવ્યું તેનું વધારે બહિર્મુખ કાર્ય માત્ર છે, ત્રિગુણના વ્યાપારમાં તેમની અનંત ક્રિયાઓનું એક પાસુ માત્ર છે. એ સાચું છે કે આ જન્મમાં...