Daily Archive: December 23, 2018

23. પ્રત્યેક જીવ પોતાની આધ્યાત્મિક પ્રકૃતિમાં આ ચારેય પાસાને ધારણ કરતો હોય છે

ચાતુર્વર્ણ્યની અસલ સત્ય તે એનું બાહ્ય સ્વરૂપ નથી, પરંતુ આપણા અંતરઆત્માની ક્રિયાશીલ શક્તિ છે. આધ્યાત્મિક પ્રકૃતિની ચતુર્વિધ સક્રિય શક્તિ એ છે એનું સત્ય. પ્રત્યેક જીવ પોતાની આધ્યાત્મિક પ્રકૃતિમાં આ ચારેય પાસાને ધારણ કરતો હોય...