Daily Archive: December 26, 2018

26.ગીતાનો આદેશ

ગીતાનો આદેશ છે કે પ્રભુની પૂજા स्वकर्मणा (18.46)- એટલે કે પોતાના સ્વકર્મથી કરવી જોઈએ. આપણે પ્રકૃતિના સ્વધર્મ દ્વારા નિર્મિત કર્મોને ભગવાનને અર્પણ કરવાના છે. કારણકે સૃષ્ટિની સમસ્ત ગતિ તથા કર્મની સમસ્ત પ્રવૃત્તિ પ્રભુ દ્વારા...