Monthly Archive: December 2018

8. જીવનના સત્ય સાથે સંવાદી અને સ્વભાવમાંથી નિર્માણ થયેલું કર્મ કરવું જોઈએ

ત્રિગુણ પ્રકૃતિ માં રહીને કરેલા સઘળા કર્મો ત્રુટિપૂર્ણ હોય છે માનવના સર્વે કર્મો ખામીવાળા, ભૂલ ભરેલા કે મર્યાદા વાળા હોય છે. પણ તેથી આપણા પોતાના ધર્મનો – સ્વધર્મ નો – આપણે ત્યાગ ન કરવો...

7. પોતાના સ્વભાવ અને સ્વધર્મ પ્રમાણે વર્તન કરવાથી માણસને પાપ લાગતું નથી

પરંતુ જે કામ પોતાના સ્વભાવમાંથી પ્રગટતું નો હોય તે કદાચ વધારે સારી રીતે કરવામાં આવે, બહારના અને સ્થૂળ ધોરણ વડે માપતા એ કર્મ ઉપર ઉપરથી સારું પણ દેખાય, અથવા તો, જીવનમાં સફળતા પણ અપાવે...

6.અસ્વાભાવિક યાંત્રિક કર્મ આત્મ વિકાસ માટે નિકૃષ્ટ કોટીનું બની રહે છે

ગીતા આગળ કહે છે કે જે માણસ જીવનમાં પોતાના કર્મમાં અભીરત રહે છે તે સંસિધ્ધિને મેળવે છે, અલબત, કેવળ કર્મ કરવાથી નહીં, પરંતુ જો તેને સત્ય જ્ઞાનપૂર્વક અને શુદ્ધ હેતુ સહિત કરે, એ કર્મ...

5. ધર્મ-વ્યાધ કથા(2)

તે રાજા જનકની રાજધાની મિથિલા નગરી પહોંચી ગયો. એ સુંદર નગરીમાં ચારેકોર ધર્મની મહેક પસરેલી દેખાતી હતી. ત્યાં પહોંચ્યા પછી, યુવાન બ્રાહ્મણે સદાચારી કસાઈ વિશે પૂછપરછ કરી અને કેટલાક લોકો દ્વારા મળેલ દિશા નિર્દેશો...

4. ધર્મ -વ્યાધ કથા (1)

મહાભારતના વનપર્વમાં માર્કેંડય ઋષિએ પાંડવ જયેષ્ઠ પુત્ર યુધિષ્ઠરને આ કથા સંભળાવી હતી. આ કથા ‘ધર્મ –વ્યાધગીતા ‘ તરીકે જાણિતી છે. આ કથામાં વ્યાધ (કસાઈ) દ્વારા વિદ્વાન બ્રાહ્મણને અપાયેલ ઉપદેશને સમાવી લેવામાં આવ્યો છે.સ્વામી વિવેકાનંદે...

3.વૈવિધ્યતાભર્યો ‘વ્યકતિગત નિયમ”નુ અનોખુ સ્થાન

આધ્યાત્મિક સાધનામાં ‘ કર્તવ્યં કર્મ ‘ ના સામાન્ય નિયમ સાથે વૈવિધ્યતાભર્યો ‘વ્યકતિગત નિયમ”નુ અનોખુ સ્થાન: શ્રી અરવિંદ આપણી સમક્ષ એક મહત્વનો પ્રશ્ન મૂકે છે અને તે સર્વ સાધારણ દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે –...

2.ત્રિગુણ’ના કારણરુપ ત્રણ પ્રકારના ‘કર્તવ્યં કર્મ’નો સામાન્ય નિયમ અને તેને શિખર સુધી ઉઠાવવું

‘ત્રિગુણ’ના કારણરુપ ત્રણ પ્રકારના ‘કર્તવ્યં કર્મ’નો સામાન્ય નિયમ અને તેને શિખર સુધી ઉઠાવવું : न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः । सत्त्वं प्रकृतिजैर्मुक्तं यदेभिः स्यात्त्रिभिर्गुणैः ॥18.40 Sri Aurobindo’s Interpretation There is not...

1. ‘સ્વભાવ અને સ્વધર્મ’ – એક અભ્યાસ નોંધ (પ્રકરણ-20, ગીતા નિબંધો)

ભગવદગીતા પણ જેનું પ્રતિપાદન કરે છે તે પ્રાચીન ભારતની સામાજિક સંસ્કૃતિની ‘ ચાતુર્વર્ણ્ય’ વ્યવસ્થાનો વિષય શ્રીઅરવિંદ ‘ગીતા નિબંધો’ ના પ્રકરણ-20 “ સ્વભાવ અને સ્વધર્મ’ માં હાથ લે છે. શ્રીઅરવિંદ આ પ્રકરણમાં કઈ રીતે ત્રિગુણાતીત...